Morning Timing

Mangala Aarti05:30 AM
Shangar Aarti07:15 AM
Rajbhog - Thal11:00 AM
Darshan Closed (Noon)12:00 to 03:30

Evening Timing

Sandhya Aarti06:45 PM
Shayan Aarti08:30 PM
Shayan Darshan Closed (Night)09:00 PM

Events

Mahashivratri – Maha Vad 13

15/02/2026

Vijaya Ekadashi – Maha Vad 11

13/02/2026

Mukutotsav Poonam Maha Sud 15

01/02/2026

Jaya Ekadashi Maha Sud – 11

29/01/2026

Kothari Shree

Add Your Heading Text Here

મંદિરના મહંત પદે જુનાગઢના ત્યાગી સંતૉ પૈકીના કોઇએક યોગ્ય સંતને ટ્રસ્ટીબોર્ડ બહુમતિથી નિયુક્ત કરે છે.

આ હોદાની મુદત અઢી વર્ષની હોય છે. છતા આ પદ ઉપર ટ્ર્સ્ટી બોર્ડ ફરીવાર એ જ વ્યકિતની નિયુક્તિ કરિ શકે છે.

ટ્ર્સ્ટીબોર્ડ વતી મહંતશ્રીની મંદિરનો કારભાર સંભાળે છે. અને મંદિરનો રોજીંદો વહીવટ તથા સત્સંગસેવાના કર્યો કરે છે.

આ પદ ગૌરવવંતુ ગણાય છે.

પોતાની સત્તા અને ફરજની રુએ મહંતશ્રી સુયોગ્ય વ્યકિતને ભોજનશાળામાં ભંડારી તરીકે નીમે છે. તથા ઉતારાવિભાગ, ગૌશાળા વગેરેમાં પણ પોતાને યોગ્ય લાગે તે સંત, હરિભક્ત કે કર્મચારીને નીમે છે.

હાલમાં ટેમ્પલબોર્ડે બહુમતિથી સદ્દગુરુ શાસ્ત્રિ સ્વામીશ્રી પ્રેમસ્વરૂપ સ્વામી ની મહંતપદે નિયુક્તિ કરિ છે.

શાસ્ત્રિજી વહીવટ કુશળ, વિદ્નાન અને ધગશવાળા છે. તે સૌ સંતો અને હરિભક્તોનો પ્રેમસંપાદન કરીને સત્સંગનુ પોષણ અને વિકાસ થાય તેવા કાર્યો કરી રહ્યા છે.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com